Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પીએમ મોદીએ બહરીનમાં શ્રી કૃષ્ણ મંદિરનો પુનર્વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો

પીએમ મોદીએ બહરીનમાં શ્રી કૃષ્ણ મંદિરનો પુનર્વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો

[ PM Modi Launches Redevelopment Project of Sri Krishna Temple in Bahrain ]



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બહરીનમાં હિન્દુ મંદિર માટે 4.2 મિલિયન ડોલરનો પુનર્નિર્માણ પ્રોજેક્ટ શરૂ કર્યું છે.

બહરીનના મનામામાં શ્રીનાથજી (શ્રી કૃષ્ણ) મંદિરનું પુનર્નિર્માણ આ વર્ષથી શરૂ થશે.

4.2 મિલિયન ડોલરનો પુનર્વિકાસ પ્રોજેક્ટ 16,500 ચોરસ ફૂટના જમીન ક્ષેત્રમાં થશે. નવી 4-માળની સ્ટ્રક્ચરનો વિસ્તાર 45,000 ચોરસ ફૂટ હશે, જેની કુલ ઉચાઇ 30 મીટર છે.

For Exam :



બહેરિનનો રાજા: હમાદ બિન ઇસા અલ ખલીફા

રાજધાની: મનમા.