Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પૂર્વ વિદેશ સચિવ કે પી એસ મેનનનું 90 વર્ષની વયે તિરુવનંતપુરમમાં અવસાન થયું.

પૂર્વ વિદેશ સચિવ કે પી એસ મેનનનું 90 વર્ષની વયે તિરુવનંતપુરમમાં અવસાન થયું.




પૂર્વ વિદેશ સચિવ કે.પી.એસ. મેનન (જુનિયર) નું તિરુવનંતપુરમના કોવીયાર પાસેના નિવાસ સ્થાને અવસાન થયું.

શ્રી મેનન 1987 થી 1989 દરમિયાન વિદેશ સચિવ હતા.

તેમણે બાંગ્લાદેશ, ઇજિપ્ત, જાપાન, હંગેરી અને ચીનના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી.