મણીમંદિર નો ઇતિહાસ ( History of Mani Mandir in Gujarati )
મણીમંદિર નો ઇતિહાસ ( History of Mani Mandir in Gujarati )
મણીમંદિર નો ઇતિહાસ
મણીમંદિર ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલો મહેલ છે,
વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું.
"મણી" નામની છોકરીની યાદમાં બંધાવવામાં આવેલું આ સ્મારક તાજમહેલ સમાન સ્મારક છે
૧૯૭૯માં આવેલ મચ્છુ નદીની ભયંકર જળ હોનારતથી આ મહેલને નુકશાન નહોતું થયું, પણ ૨૦૦૧માં આવેલ ભૂકંપમાં આ મહેલ ભારે નુકશાન પામ્યો હતો
ભૂકંપમાં જર્જરિત થયેલ સમારકનું સમારકામ ચાલુ છે, જેનો અંદાજીત ખર્ચો ૨૦ કરોડ અંકાયો છે. આ સમારકામની જવાબદારી મોરબીના રાજવી પરિવારે લીધી છે.