Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

વીર સાવરકર વિશે માહિતી [ Information about Veer Savarkar in Gujarati ]

વીર સાવરકર વિશે માહિતી 


નામ : વિનાયક દામોદર સાવરકર

જન્મ : ૨૮ મે,૧૮૯૩

નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬

જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)

મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.

સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'

જયારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? ➖પનામાં

કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?➖1937માં