રાષ્ટ્રચિહ્ન, રાષ્ટ્રીય પંચાગ અને રાષ્ટ્રધ્વજ વિશે માહિતી
રાષ્ટ્રચિહ્ન, રાષ્ટ્રીય પંચાગ અને રાષ્ટ્રધ્વજ વિશે માહિતી
રાષ્ટ્રચિહ્ન
૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના રોજ વારાણસી સ્થિત અશોકસ્તંભમાંથી ૪ સિંહોની મુખાકૃતિને સ્વીકાર્યુ.
રાષ્ટ્રધ્વજ
૨૨ જુલાઇ ૧૯૪૭
લંબાઇ - પહોળાઇ ૩:૨
રાષ્ટ્રીય પંચાગ
ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે 22 માચૅ 1957 માં અપનાવ્યુ
રાષ્ટ્રચિહ્ન
૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના રોજ વારાણસી સ્થિત અશોકસ્તંભમાંથી ૪ સિંહોની મુખાકૃતિને સ્વીકાર્યુ.
રાષ્ટ્રધ્વજ
૨૨ જુલાઇ ૧૯૪૭
લંબાઇ - પહોળાઇ ૩:૨
- રાષ્ટ્રધ્વજની સોેપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
- ૨૨/૮/૧૯૦૭ માં જમૅનીના સ્ટુટગાર્ટ શહેરમાં
- પછી ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપીથી ભારતમાં લાવેલ
- ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જવાહરલાલ નહેરુ અે રાવી નદિના તટ પર ભારતમાં સોેપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો
- ઝડા સમિતિના અધ્યક્ષ : જે.બી કૃપલાણી હતા
રાષ્ટ્રીય પંચાગ
ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે 22 માચૅ 1957 માં અપનાવ્યુ
જેનો પ્રથમ મહિનો ચૈત્ર અને અંતિમ મહિનો ફાગણ છે