Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Gujarati Quiz 7



(1) બારડોલી સત્યાગ્રહ કયારે થયો હતો ?
( A ) ઈ . સ . 1924 
( B ) ઈ . સ . 1928✅
( C ) ઈ . સ . 1917 . 
( D ) ઈ . સ . 1930

(2) ધોળકાનું આદિનાથ મંદિર કોણે બનાવ્યું હતું ? 
( A ) મીનળદેવી
 ( B ) કર્ણદેવ વાઘેલા
 ( C ) નુસરતખાન
 ( D ) વિસલદેવ વાઘેલા ✅

(3) મૌન મંદિરોની સ્થાપના કોણે કરી હતી ? 
( A ) પ્રમુખ સ્વામી 
( B ) સ્વામી વિવેકાનંદ 
( C ) પુજ્ય શ્રી મોટા ✅
 ( D ) સ્વામી ગંગેશ્વરાનંદજી 

(4) શ્રી કૃષ્ણનું મથરા છોડવાનું કારણ કોણ હતું ? 
( A ) ઈન્દ્ર દેવનો પ્રકોપ 
( B ) જરાસંઘ અને કાલયવન ✅
( C ) ખૂબ જ લાંબો દુકાળ
( D ) નદીમાં પુર 

(5) ભીમદેવની પત્ની ઉદયમતી કોના પુત્રી હતા ?
( A ) કૃષ્ણદેવ રાયના
( B ) અજયપાળના 
( C ) કર્ણદેવ વાઘેલાના 
( D ) રા ‘ ખેંગાર ✅

(6) પાટણમાં ‘ જ્ઞાનમંદિર કોણે બંધાવ્યું હતું ? 
( A ) કુમારપાળ 
( B ) હેમચંદ્રાચાર્ય ✅
( C ) ક . મા . મુનશી 
( D ) સિધ્ધરાજ જયસિંહ
 

(7) સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ? 
( A ) ઉચ્છંગરાય ઢેબર ✅
 ( B ) મનન બુચ 
( C ) હરીવલ્લભ ભાયાણી 
( D ) દુર્લભજી ખેતાણી 

(8) કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધું ? 
( A ) પ્રતાપસિંહ 
( B ) કૃષ્ણકુમારસિંહ 
( C ) સયાજીરાવ ગાયકવાડ 
( D ) પિલાજીરાવ ગાયકવાડ ✅

(9) ચાવડાવંશના છેલ્લા રાજા કોણ હતા ?
 ( A ) અજયસિંહ 
( B ) સામતસિંહ ✅
( C ) વનરાજ ચાવડા 
( D ) ત્રિભુવન પાળ 

(10) 1902માં INCનું અધિવેશન કયાં ભરાયું હતું ? 
( A ) લખનઉ 
( B ) સુરત 
( C ) અમદાવાદ ✅
( D ) કલકતા

(11) શ્યામજી કૃષ્ણ વર્મા કઈ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હકી 
( A ) કેબ્રીજ 
( B ) ગ્લાસગો યુનિવર્સિટી 
( C ) લંડન યુનિવર્સિટી 
( D ) ઓક્સફોર્ડ ✅

(12) ગુજરાત રાજયનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું ? 
( A ) ઈન્દુલાલ યાજ્ઞિક 
( B ) સરદાર પટેલ 
( C ) પંડિત જવાહરલાલ નહેરુ 
( D ) રવિશંકર મહારાજ ✅

(13) ‘ કાગડા કૂતરાના હાથે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું ’ – આ શબ્દો બાપુએ કયારે કહ્યા ? 
( A ) ખેડા સત્યાગ્રહ પહેલા 
( B ) કેબીનેટ મિશન પહેલા 
( C ) અસહકાર આંદોલન પહેલા 
( D ) દાંડીયાત્રા પહેલા ✅

(13) રુદ્રમહાલયનું બાધકામ પૂર્ણ કોણે કરાવ્યું ? 
( A ) સિધ્ધરાજ જયસિંહ ✅
( B ) અજયપાળે
( C ) મૂળરાજ સોલંકી )
( D ) કર્ણદેવ વાઘેલા

(14)  INCના કયા અધિવેશનમાં કોગ્રેસનું વિભાજન થયું ?
 ( A ) અમદાવાદ 
 ( B ) સુરત ✅
 ( C ) કોલકત
 ( D ) નાગપુર

(16) ઔરંગઝેબનો જન્મ કયાં થયો હતો ?
( A ) દિલ્હી 
( B ) સુરત 
( C ) દાહોદ ✅
( D ) અજમેર