Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Gujarati Shahitya and Grammar Quiz.. 15

Gujarati Shahitya and Grammar Quiz..


📖✍️લઘુકાવ્યોમાં હાઈકુના લેખક 'સ્નેહરષ્મિ'(જીણાભાઈ રતનજી દેસાઈ) કઈ કોલેજમાંથી સ્નાતક થયા હતા?
A.શામળદાસ કૉલેજ ભાવનગર
B.ગુજરાત વિદ્યાપીઠ✅ 
C.નરસિહ મહેતા કૉલેજ રાજકોટ
D. એમ.એસ.યુનિવર્સીટી

👉જન્મ:વલસાડ ના ચીખલીમાં

📖✍️હાઈકુ કયાંનો સાહિત્ય પ્રકાર છે?

A.નેપાળી સાહિત્ય
B. જાપાની સાહિત્ય✅
C. ઉર્દુ સાહિત્ય
D.બંગાળી સાહિત્ય

👉હાઈકુમાં ૧૭ અક્ષર હોય છે.

📖✍️આઠે પો'ર મન મસ્ત થઈ રે'વે એટલે ?

A. કામ ધંધો ન કરે
B. હંમેશા ખુશ રહે ✅
C. ખાઈ પી ને મજા કરે
D. ભણવાની ચિંતા ના કરે

📖✍️આપેલી કૃતિઓમાંથી નરસિંહ મહેતાનું પ્રભાતિયું ક્યું છે?

A. શ્રાદ્ધ
B. હૂંડી
C. કુંવરબાઈનું મામેરું
D. જાગને જાદવા✅

👉જન્મ:તળાજા(ભાવનગર)
👉ભક્તકવિ, આદિકવિ

📖✍️અખોરૂપેરો,ફૂલેન્દું,વક્રગતિ,વિરંચી વગેરે ઉપનામ ધરાવતા કવિનું નામ જણાવો?

A.અક્ષયદાસ સોની
B. ચુનીલાલ મડિયા✅
C.મકરંદ દવે
D. ઉમાશંકર જોશી 
👉એમની ફેમસ કૃતિ:-લીલુંડી ધરતી
👉ગરામ જીવનના સમર્થ સર્જક
👉વતન:- ધોરાજી

📖✍️ગજરાતી ભાષામાં વાક્ય ને બનાવવામાં વપરાતા વિભક્તિવાળા શબ્દોને શું કહેવાય છે?

A. લિંગ
B. પદ✅
C. સર્વનામ 
D. વિશેષણ

📖✍️આખનો સમાનાર્થી શબ્દ આપો.?

A. કાજળ
B.નેહ
C. દગ✅
D. અંબર 

*👉આખ:-* નેત્ર ,નયન, લોચન,અક્ષિ,નેણ, ઈશ વગેરે...

📖✍️વસુધાનો સમાનાર્થી શબ્દ જણાવો?

A.અવની✅
B.પ્રકાશ
C. તેજ 
D.રોશની

*👉વસુધા:-* ધરતી,ક્ષતિ,ધરા, પૃથ્વી,ધરણી,ભોમ, મહી,વસુંમતિ.વિશ્વંભરા વગેરે...

📖✍️નીચેના પૈકી કયો એક શબ્દ કોકિલા નો સમાનાર્થી બનતો નથી?

A.કોયલ
B.પિક
C.કાદંબરી
D.કોમિલ✅

📖✍️નીચેના પૈકી કયો એક શબ્દ 'પાર્વતી'નો સમાનાર્થી બનતો નથી?

A.ઉષા✅
B.ગૌરી
C.ગિરીજા
D.હેમવતી

📖✍️નીચેના પૈકી કયો એક શબ્દ સુર્યનો સમાનાર્થી બનતો નથી?

A.મયંક✅
B.રવિ 
C.ભાસ્કર
D.આદિત્ય

👉સર્ય:- ભાનુ,સવિતા ,દિવાકર,અંશુમાન,

📖✍️આપેલ વિકલ્પમાંથી 'તળાવ'નો યોગ્ય સમાનાર્થી શબ્દ પસંદ કરો?

A.ખાડો
B. આરો
C. ખાબોચિયું
D. કાસાર✅

📖✍️આખ ઉઘડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
A.આંખ ખુલ્લી થવી
B.ઉંઘમાંથી જાગવું
C.પસ્ચાતાપ થવો
D.પરિસ્થિતિ સમજવી✅

📖✍️ધળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
A.સફાઇ કરવી
B.ધૂળ સાફ કરવી
C.ખૂબ ધમકાવવું✅
D.ખૂબ પ્રસંશા કરવી

📖✍️મહેનત સંજ્ઞાનો પ્રકાર જણાવો?

A. ભાવવાચક✅
B.વ્યક્તિવાચક
C.જાતિવાચક
D. દ્રવ્યવાચક

👉સજ્ઞા નો બીજો અર્થ નામ થાય છે.
👉મખ્ય ૫ પ્રકાર છે.

📖✍️ગજરાત સંજ્ઞાનો પ્રકાર જણાવો?

A. ભાવવાચક
B.વ્યક્તિવાચક✅
C.જાતિવાચક
D. દ્રવ્યવાચક

📖✍️આવકવેરો કયો સમાસ છે?

A.તત્તપુરૂષ
B. ઉપપદ
C.મધ્યમપદલોપી✅
D. કર્મધારય

📖✍️'ગોપાળ'  કયો સમાસ છે?

A.તત્તપુરૂષ
B. ઉપપદ✅
C.મધ્યમપદલોપી
D. કર્મધારય

📖✍️જીગર અને અમીના રચયિતા ચુંનીલાલ શાહ નું ઉપનામ જણાવો ?
A. બેફામ 
B. સાહિત્ય દિવાકર(નરસિંહરાવ દિવેટીયા)
C. સાહિત્ય યાત્રી✅
D. ઈર્શાદ(ચિનુ મોદી)

📖✍️'ઘરજમાઈ' શબ્દનો સમાસ જણાવો?

A.તત્તપુરૂષ
B. ઉપપદ
C.મધ્યમપદલોપી✅
D. કર્મધારય

📖✍️કયા ગુજરાતી સાહિત્યકાર બનારસ હિંદુ યુનિવર્સીટીના ઉપ કુલપતિ હતા તેમજ તેમને 'ડૉક્ટર ઓફ  લિટરેચર' ની પદવી એનાયત કરાવામાં આવી હતી?

A. ક.મા.મુન્શી
B. આનંદશંકર ધ્રુવ✅
C. પન્નાલાલ પટેલ
D. ગૌરીશંકર જોશી

📖✍️ગુજરાતી સાહિત્ય નો નોબેલ  કોને કહેવાય છે ?

A. રણજિતરામ સુવર્ણચંદ્રક✅
B. જ્ઞાનપીઠ એવોર્ડ
C. નર્મદ સુવર્ણ ચંદ્રક
D. નરસિંહ મહેતા એવોર્ડ.

👉પ્રથમ 1928 માં મેઘાણી ને 
👉અતિમ કુમારપાળ દેસાઈ ને 2015 નો

📖✍️ભવાઈમાં સ્ત્રી પાત્રો પુરુષ દ્વારા ભજવવામાં આવે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે?
A.નાયક
B.રંગલો
C.કાંચરીયા✅
D.વેશગરો

👉ભવાઈ ની શરૂવાત અસાઈત ઠાકરે કરી હતી.
👉કુલ 360 જેટલા વેશ આપેલા છે જેમાં સૌથીજૂનો *રામદેવ પીર નો વેશ* છે.
👉ભવાઈ એ ગધ સાહિત્ય પ્રકાર છે
👉જે વેશ ભજવનાર શીખવનાર વેશગરો કહેવાય છે.